મરાઠવાડામાં પાણીની ગંભીર કટોકટીઃ અગિયારમાંથી પાંચ ડેમ તળિયા ઝાટક

છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્ર્ના મરાઠવાડા વિસ્તાર પાણીની ગંભીર કટોકટી અનુભવી રહ્યો છે. વિસ્તારના 11 અગ્રણી જળાશયમાંથી પાંચમાં તળિયું સાફ છે અને જરા પણ પાણી નથી. આ વિસ્તારના સૌથી વિશાળ જાયકવાડી બંધમાં હાલ કુલ ક્ષમતાના માત્ર ચાર ટકા પાણી બચ્યું છે એવી જાણકારી સંબંધિત અધિકારીઓએ શુક્રવારે આપી હતી.રાજ્યના મરાઠવાડા વિસ્તારમાં છત્રપતિ સંભાજી નગર, જાલના, બીડ, પરભણી, … Continue reading મરાઠવાડામાં પાણીની ગંભીર કટોકટીઃ અગિયારમાંથી પાંચ ડેમ તળિયા ઝાટક