મરાઠાઓને ઓબીસી ક્વોટામાંથી અનામત આપી શકાય નહીં: ભૂજબળ

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને રાજ્યના પીઢ ઓબીસી નેતા છગન ભૂજબળે મંગળવારે ભારપૂર્વક કહ્યું હતું કે મરાઠાઓને ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસીસ)ના ક્વોટામાંથી અનામત આપી શકાય નહીં.સોમવારે પત્રકારોને સંબોધતાં તેમણે રાજ્યમાં જાતી આધારિત વસ્તી ગણતરીની માગણી કરી હતી.આ પણ વાંચો: આ મહેનતુ, મરાઠા અને પછાત સમુદાયોનું અપમાન છે: આદિત્ય ઠાકરે દ્વારા કરાયેલી અપમાનાસ્પદ ભાષા પર શિંદેનો જવાબઅહીં … Continue reading મરાઠાઓને ઓબીસી ક્વોટામાંથી અનામત આપી શકાય નહીં: ભૂજબળ