હરિયાણા ચૂંટણીના પરિણામોથી મહાયુતિના સહયોગીઓ ઉત્સાહિત, અજિત પવાર બારામતીથી જ લડશે: પ્રફુલ્લ પટેલ

મુંબઈ: અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીએ મંગળવારે જણાવ્યું હતું કે હરિયાણામાં ભાજપની જીત અને જમ્મુ અને કાશ્મીરમાં સારું પ્રદર્શન નરેન્દ્ર મોદી સરકારના શાનદાર પ્રદર્શનને દર્શાવે છે.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ગઢ બારામતીમાંથી ઔપચારિક રીતે ઉમેદવારીની જાહેરાત કરી હતી અને આની સાથે જ અજિત પવાર … Continue reading હરિયાણા ચૂંટણીના પરિણામોથી મહાયુતિના સહયોગીઓ ઉત્સાહિત, અજિત પવાર બારામતીથી જ લડશે: પ્રફુલ્લ પટેલ