મહાયુતિ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અમારા કામ અને કલ્યાણકારી યોજનાને આધારે જીતશે: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સત્તાધારી મહાયુતિ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પોતાના વિકાસના કામ અને કલ્યાણકારી યોજનાના બળ પર જીતશે એવો દાવો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કર્યો હતો.છેલ્લા બે વર્ષમાં શિવસેના, ભાજપ અને એનસીપીના અજિત પવાર જૂથની બનેલી મહાયુતિએ વિકાસના કામની ગતિમાં વધારો કર્યો છે અને અનેક કલ્યાણકારી યોજનાઓ રાજ્યમાં અમલમાં મૂકી છે, એમ શિંદેએ પત્રકારોને જણાવ્યું … Continue reading મહાયુતિ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અમારા કામ અને કલ્યાણકારી યોજનાને આધારે જીતશે: એકનાથ શિંદે