‘સંવિધાન હત્યા દિવસ’ અંગે મહાવિકાસ આઘાડીનો પ્રહાર

મુંબઈ: ભાજપના નેતૃત્વની કેન્દ્ર સરકારે 25મી જૂનના દિવસ એટલે કે જે દિવસે કોંગ્રેસના વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી(ઇમરજન્સી) લાદવામાં આવી હતી, તેને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે અને આ મામલે વિરોધ પક્ષે હવે ભાજપ પર નિશાન સાધ્યું છે. શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા આ મુદ્દે ભાજપ પર … Continue reading ‘સંવિધાન હત્યા દિવસ’ અંગે મહાવિકાસ આઘાડીનો પ્રહાર