બદલાપુર કેસઃ બાળકોની સુરક્ષા માટે કોર્ટે કમિટી બનાવી, 7 ઓક્ટોબર સુધી ઉપાયો સૂચવો…

મુંબઈ: બદલાપુર ખાતે ત્રણ અને સાડા ત્રણ વર્ષની બાળકીઓ સાથે આચરવામાં આવેલા દુષ્કર્મને પગલે આખા દેશમાં રોષનો જુવાળ ફાટી નીકળ્યો હતો. શાળામાં બનેલી આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે સરકારે પણ કડક પગલાં લીધા હતા. જોકે હવે બાળકોનું લૈંગિક શોષણ ન થાય એ માટે હવે ખાસ સમિતિ બનાવવામાં આવી છે. આ પણ વાંચો : … Continue reading બદલાપુર કેસઃ બાળકોની સુરક્ષા માટે કોર્ટે કમિટી બનાવી, 7 ઓક્ટોબર સુધી ઉપાયો સૂચવો…