બદલાપુરના બનાવે દેશમાં મહારાષ્ટ્રની છબી ખરડી છે: શરદ પવાર

પુણે: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે શનિવારે કહ્યું હતું કે બદલાપુરના બનાવે આખા દેશમાં મહારાષ્ટ્રની છબી ખરડી છે. તેમમે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર ભૂલી રહી છે કે મહિલાઓની સુરક્ષાની જવાબદારી તેમની છે.પુણેમાં મૂક મોરચામાં હિસ્સો લીધા બાદ તેમણે કહ્યું હતું કે સરકાર બિનસંવેદનશીલ છે, જો તેમને લાગતું હોય કે બદલાપુરના બનાવ પર … Continue reading બદલાપુરના બનાવે દેશમાં મહારાષ્ટ્રની છબી ખરડી છે: શરદ પવાર