જૂતા મારો આદોલનમાં સામેલ થયા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારઃ રાજકારણ ગરમાયું

મુંબઇઃ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૂટી પડવાનો મામલો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. વડાપ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ મામલે માફી પણ માગી હતી. PM મોદીની માફી બાદ પણ મામલો શાંત થવાને બદલે વધુ ગરમાયો છે. મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે SITની રચના કરી છે. વિપક્ષી ‘I.N.D.I.A’ ગઠબંધને આ … Continue reading જૂતા મારો આદોલનમાં સામેલ થયા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારઃ રાજકારણ ગરમાયું