સિદ્દીકી હત્યાના આરોપીઓએ કેવી રીતે વાય કેટેગરીની સુરક્ષા તોડી, નજીક જઈને ગોળી મારી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકની હત્યાના કેસથી સર્વત્ર સનસનાટી મચી ગઈ છે. લગભગ દરેકના મોઢે એક જ વાત ચર્ચાય છે કે વાય કેટેગરીની સુરક્ષા હોવા છતાં આરોપીએ એનસીપી નેતાને આટલી નજીકથી કેવી રીતે ગોળી મારી દીધી? એવા ઘણા સવાલ છે જેના જવાબની બધા રાહ જોઈ રહ્યા છે.હકીકતમાં, મુંબઈના બાંદ્રા … Continue reading સિદ્દીકી હત્યાના આરોપીઓએ કેવી રીતે વાય કેટેગરીની સુરક્ષા તોડી, નજીક જઈને ગોળી મારી