એક કરોડ રૂપિયા મોકલાવવાની વાત કેમ કહી શરદ પવારે?

મુંબઈ: કોલ્હાપુરના એક નાટ્યગૃહમાં આગ લાગતા તે બળીને કકડભૂસ થઇ ગયો હોવાની ઘટનાને પગલે એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે તાત્કાલિક આર્થિક સહાય મોકલાવવાની જાહેરાત કરી હતી. આ પણ વાંચો : લાડકી બહેનોને સીએમએ આપ્યો ઝાટકો, 1 સપ્ટેમ્બરથી અરજી કરનારાઓને મળશે માત્ર….. આગ લાગવાના કારણે કોલ્હાપુરનું કેશવરાવ ભોંસલે નાટ્યગૃહ બળીને ખાખ થઇ ગયું હતું અને … Continue reading એક કરોડ રૂપિયા મોકલાવવાની વાત કેમ કહી શરદ પવારે?