મહારાષ્ટ્ર સરકારે બે વર્ષમાં પાંચ લાખ કરોડના એમઓયુ કર્યા, 2.5 લાખ રોજગાર નિર્માણ થશે: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રૂ. પાંચ લાખ કરોડના રોકાણ માટે સમજૂતીના કરાર (એમઓયુ) સહી કરવામાં આવ્યા છે અને તેને કારણે રાજ્યમાં 2.5 લાખ રોજગારનું નિર્માણ થશે.રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેમણે કહ્યું હતું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહારાષ્ટ્રનું યોગદાન સૌથી મોટું હશે. આથી … Continue reading મહારાષ્ટ્ર સરકારે બે વર્ષમાં પાંચ લાખ કરોડના એમઓયુ કર્યા, 2.5 લાખ રોજગાર નિર્માણ થશે: એકનાથ શિંદે