શિંદે સરકારે Manoj Jarangeની માંગણીઓ સ્વીકારતા આંદોલનનો અંત આવ્યો

મુંબઈ: મહારાષ્ટ્રમાં અનામત માટે મરાઠા આંદોલનને સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. એકનાથ શિંદેની મહાયુતિ સરકારે મરાઠા આરક્ષણને લઈને મનોજ જરાંગેની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે અને આ અંગે વટહુકમ બહાર પાડ્યો છે. મનોજ જરાંગે આજે લાખો મરાઠા લોકો સાથે મુંબઈમાં પ્રવેશ કરવાના હતા. પરંતુ મધરાતે પ્રધાન મંગલ પ્રભાત લોઢા અને પ્રધાન દીપક કેસરકરે મનોજ … Continue reading શિંદે સરકારે Manoj Jarangeની માંગણીઓ સ્વીકારતા આંદોલનનો અંત આવ્યો