મહારાષ્ટ્ર સરકારે મહિલા ઉત્પીડનની ફરિયાદો ઓનલાઈન નોંધાવવાની છૂટ આપવાનો નિર્ણય લીધો: અજિત પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મહિલા ઉત્પીડનના કેસોની ઓનલાઈન નોંધણી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી સૂચના પર ચર્ચા કરીને આવી ઘટનાઓને રોકવા માટે અલગ અભિગમ અપનાવવાનો નિર્ણય કર્યો છે, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે પુણેમાં જણાવ્યું હતું. રવિવારે જળગાંવમાં મહિલા સશક્તિકરણ માટે આયોજિત એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ સામેના અપરાધોને … Continue reading મહારાષ્ટ્ર સરકારે મહિલા ઉત્પીડનની ફરિયાદો ઓનલાઈન નોંધાવવાની છૂટ આપવાનો નિર્ણય લીધો: અજિત પવાર