આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર સરકારે ગુરુવારે લંડન જનારી એરઈન્ડિયાની ફ્લાઈટના અકસ્માતગ્રસ્તોના પરિવારજનોની સહાય માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.

આ પણ વાંચો -‏‏‎ પ્લેન અકસ્માતમાં સૌરાષ્ટ્રે લોકલાડિલા નેતા વિજય રુપાણીને ગુમાવ્યા, રાજકારણમાં અનન્ય…

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મંત્રાલય દ્વારા ત્રણ હેલ્પલાઈન નંબર 022-22027990, 022-22794229 અને 9321587143 જાહેર કર્યા છે. આ ઉપરાંત ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 1070 પણ જાહેર કર્યું છે.
અકસ્માતગ્રસ્ત વિમાનના પ્રવાસીઓના સંબંધીઓ અને અસરગ્રસ્ત નાગરિકો આ નંબર પર અકસ્માત સંબંધી માહિતી માટે સંપર્ક કરી શકશે, એમ તેમાં જણાવવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button