આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર સરકારે ગુરુવારે લંડન જનારી એરઈન્ડિયાની ફ્લાઈટના અકસ્માતગ્રસ્તોના પરિવારજનોની સહાય માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.
આ પણ વાંચો - પ્લેન અકસ્માતમાં સૌરાષ્ટ્રે લોકલાડિલા નેતા વિજય રુપાણીને ગુમાવ્યા, રાજકારણમાં અનન્ય…
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મંત્રાલય દ્વારા ત્રણ હેલ્પલાઈન નંબર 022-22027990, 022-22794229 અને 9321587143 જાહેર કર્યા છે. આ ઉપરાંત ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 1070 પણ જાહેર કર્યું છે.
અકસ્માતગ્રસ્ત વિમાનના પ્રવાસીઓના સંબંધીઓ અને અસરગ્રસ્ત નાગરિકો આ નંબર પર અકસ્માત સંબંધી માહિતી માટે સંપર્ક કરી શકશે, એમ તેમાં જણાવવામાં આવ્યું છે.