ગઈકાલે મુંબઈ આવેલા અમિત શાહ સાથે બેઠકોની વહેંચણી મામલે શું થઈ ચર્ચા?

મુંબઇઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન આજે અમિત શાહ લાલબાગની મુલાકાતે જવાના છે. અમિત શાહની મુલાકાત દરમિયાન મહાગઠબંધનની સીટોની વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે.એશિયાના પ્રતિષ્ઠિત અખબાર મુંબઇ સમાચારના કાર્યક્રમ માટે અમિત શાહ ગઇ કાલે મુંબઇ આવ્યા હતા. આજે તેઓ લાલબાગના ગણપતિના દર્શન કરવા જવાના છે. મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. વિધાનસભા … Continue reading ગઈકાલે મુંબઈ આવેલા અમિત શાહ સાથે બેઠકોની વહેંચણી મામલે શું થઈ ચર્ચા?