મહારાષ્ટ્ર એક ઉદ્યોગ-સ્નેહી રાજ્ય છે; ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિદેશી રોકાણમાં નંબર એક: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગોને આપવામાં આવતી સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓને કારણે મહારાષ્ટ્ર ઉદ્યોગ-સ્નેહી રાજ્ય બન્યું છે. ઉદ્યોગો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિદેશી રોકાણમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. રાજ્યમાં સેમી કંડક્ટર તેમજ અન્ય તમામ ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે.એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, દાવોસમાં … Continue reading મહારાષ્ટ્ર એક ઉદ્યોગ-સ્નેહી રાજ્ય છે; ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિદેશી રોકાણમાં નંબર એક: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે