હવે ચૂંટણી પંચ મહારાષ્ટ્ર સરકારની પાછળ પડ્યું, આચારસંહિતાના ઉલ્લંઘનની તપાસ કરશે

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભા ચૂંટણીની આચારસંહિતા જારી થયા બાદ પણ મહાગઠબંધન સરકારે મંગળવારે 200થી વધુ સરકારી નિર્ણયો જારી કર્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમ મહારાષ્ટ્ર સરકાર સામે તપાસ શરૂ કરવા જઈ રહ્યું છે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરશે. ચોકલિંગમે એમ પણ જણાવ્યું હતું કે આમાં કોઇ … Continue reading હવે ચૂંટણી પંચ મહારાષ્ટ્ર સરકારની પાછળ પડ્યું, આચારસંહિતાના ઉલ્લંઘનની તપાસ કરશે