મહારાષ્ટ્રના સીએમ Eknath Shindeએ શરદ પવાર પર પ્રહાર કર્યા, કહી આ મોટી વાત

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ(Eknath Shinde)શરદ પવાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે જેઓ મરાઠા સમુદાયના સમર્થનથી સત્તામાં આવ્યા અને જ્યારે તક મળી ત્યારે તેમની સાથે ન્યાય કરવામાં નિષ્ફળ ગયા. એનસીપી (એસપી)ના વડા શરદ પવારે અનામત મુદ્દે વર્ગ વિગ્રહ પર ચિંતા વ્યક્ત કર્યા પછી સીએમ એકનાથ શિંદેએ જવાબ આપ્યો હતો. મીડિયા સાથે વાત કરતા … Continue reading મહારાષ્ટ્રના સીએમ Eknath Shindeએ શરદ પવાર પર પ્રહાર કર્યા, કહી આ મોટી વાત