દૂધમાં ભેળસેળ કરનારાની ખૈર નહીં, મહારાષ્ટ્ર સરકારની જાણો યોજના

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દૂધ અને ડેરી પેદાશોમાં થતી ભેળસેળને રોકવા માટે અલગ કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે રાજ્ય સરકાર કેન્દ્રને વિનંતી કરશે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને બિનજામીનપાત્ર ગુનો બનાવવામાં આવે. શિંદે ગુરુવારે સાંજે રાજ્યમાં પ્રાથમિક શાળામાં શિક્ષણની ગુણવત્તા તેમજ દૂધ અને દૂધના ઉત્પાદનોમાં ભેળસેળની સમીક્ષા માટે આયોજિત … Continue reading દૂધમાં ભેળસેળ કરનારાની ખૈર નહીં, મહારાષ્ટ્ર સરકારની જાણો યોજના