અજિત પવારના જીવને જોખમ: ગુપ્તચર સંસ્થાનો દાવો

મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસને ગુપ્તચર સંસ્થા(ઇન્ટેલિજન્સ એજન્સી) દ્વારા એક અત્યંત ગંભીર માહિતી પૂરી પાડવામાં આવી છે, જેમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર હુમલો થવાની શક્યતા હોવાનું જણાવવામાં આવ્યું છે. ગુપ્તચર સંસ્થાઓએ મહારાષ્ટ્ર પોલીસને આપેલી જાણકારી મુજબ અજિત પવારને જીવે મારી નાંખવાની યોજના હોઇ તેમના પર હુમલો થવાની શક્યતા છે.પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બદલાયેલા … Continue reading અજિત પવારના જીવને જોખમ: ગુપ્તચર સંસ્થાનો દાવો