ત્રીજી વખત શપથ લેવા દો, પહેલા તમે…: Sanjay Rautના સૂર બદલાયા?

મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો નથી, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને સત્તામાં સરકાર બનાવવાની તક પણ મળી નથી ત્યારે આ મુદ્દે ચારેબાજુ ચર્ચાનો વિષય છે. આ મુદ્દે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે (UBT’s MP Sanjay Raut) કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૃદ્ધ નેતા છે. ભગવાનના અવતાર છે. તેમની (ભાજપ) … Continue reading ત્રીજી વખત શપથ લેવા દો, પહેલા તમે…: Sanjay Rautના સૂર બદલાયા?