સાત લોકલ ટ્રેન સ્ટેશનોના નામ બદલવાનો ઠરાવ વિધાન પરિષદમાં મંજૂર

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદે મંગળવારે સર્વસંમતિથી મુંબઈ લોકલ ટ્રેન નેટવર્ક પરના સાત સ્ટેશનોના નામ બદલવાનો ઠરાવ મંજૂર કર્યો હતો.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી અને ભાજપની બનેલી મહાયુતિ સરકાર હવે કેન્દ્ર સરકારને મંજૂરી માટે નવા નામો મોકલી આપશે.રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન ચંદ્રકાંત પાટીલ દ્વારા રજૂ કરાયેલા … Continue reading સાત લોકલ ટ્રેન સ્ટેશનોના નામ બદલવાનો ઠરાવ વિધાન પરિષદમાં મંજૂર