સાયન, કોળીવાડા, વડાલામાં પાણીના ધાંધિયા બે પાઈપલાઈનમાં ગળતર

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઍન્ટોપ હિલમાં રાવજી ગણાત્રા માર્ગ જંકશન પાસે મંગળવારે ૬૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં ગળતર હોવાનું જણાઈ આવતા બાદ યુદ્ધના ધોરણે તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જોકે તેને કારણે આખો દિવસ સાયન, કોલીવાડા, વડાલા અને એન્ટોપ હિલ જેવા પરિસરમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બુધવારે … Continue reading સાયન, કોળીવાડા, વડાલામાં પાણીના ધાંધિયા બે પાઈપલાઈનમાં ગળતર