“મુંબઈ બીએમડબ્લ્યુ અકસ્માત” કાયદો બધા માટે સમાન, કોઈને બક્ષવામાં આવશે નહીં: મુખ્ય પ્રધાન

નાગપુર: કાયદો દરેક માટે સમાન છે અને મુંબઈમાં રવિવારે એક મહિલાના મૃત્યુ માટે જવાબદાર બીએમડબ્લ્યુ કારના અકસ્માતમાં તેનો અમલ અલગ નહીં હોય, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાગપુરમાં જણાવ્યું હતું.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કાવેરી નાખવા (45) નું મૃત્યુ થયું હતું. તે ટુ-વ્હીલર પર તેના પતિ પ્રદીપ સાથે મુસાફરી કરી રહી હતી ત્યારે … Continue reading “મુંબઈ બીએમડબ્લ્યુ અકસ્માત” કાયદો બધા માટે સમાન, કોઈને બક્ષવામાં આવશે નહીં: મુખ્ય પ્રધાન