Assembly Elections: વિધાનસભાની ચૂંટણી લડવા અજિત પવારનો માસ્ટરપ્લાન જાણો?

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ચાર બેઠકો પરથી ચૂંટણી લડનારી અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) ફક્ત રાયગઢની એક બેઠક પર વિજય મેળવી શકી હતી અને બાકીની ત્રણેય બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ તેના પરથી બોધપાઠ લઇને હવે અજિત પવાર છાશ પણ ફૂંકીને પીવાની રણનીતિ અપનાવવા તૈયાર હોય તેવું … Continue reading Assembly Elections: વિધાનસભાની ચૂંટણી લડવા અજિત પવારનો માસ્ટરપ્લાન જાણો?