આમચી મુંબઈ

કિશોરનું અપહરણ કરીને₹ ૩૦ લાખની ખંડણી માગી

પુણે: ૧૪ વર્ષના કિશોરનું અપહરણ કરીને તેના છુટકારા માટે પરિવારજનો પાસે રૂ. ૩૦ લાખની ખંડણી માગવા બદલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓની ઓળખ તેજન લોખંડે, અર્જુન રાઠોડ અને વિલાસ મ્હસ્કે તરીકે થઇ હોઇ તેઓ હોટેલ ખોલવા માગતા હતા અને તેમને નાણાંની જરૂર હતી. આથી તેમણે કિશોરના અપહરણની યોજના બનાવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર પિંપરી-ચિંચવડના તાથાવડે વિસ્તારમાંથી મંગળવારે સવારે ભંગારના વેપારીના ૧૪ વર્ષના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું.
કિશોરના પરિવારે આ પ્રકરણે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ટીમ તૈયાર કરી તપાસ આદરી હતી. (પીટીઆઇ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો