મરાઠા અનામતના નેતા જરાંગે વિરુદ્ધ છેતરપિંડીનો કેસ રદ કરવા અરજી

Mumbai: મરાઠા અનામત આંદોલનનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે પાટીલે વિરુદ્ધ નોંધાયેલા છેતરપિંડીના કેસમાં રાહત મેળવવા માટે જરાંગે દ્વારા પુણેની અદાલતમાં પોતાના વકીલ મારફત અરજી દાખલ કરી હતી. વર્ષ 2013માં એક મરાઠી નાટકને લઇને થયેલા નાણાંકિય વિવાદને પગલે જરાંગે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420(છેતરપિંડી) અને 406(વિશ્ર્વાસઘાત)નો કેસ નોંધવામાં આવ્યો હતો. અદાલતે આ કેસમાં જરાંગે વિરુદ્ધ … Continue reading મરાઠા અનામતના નેતા જરાંગે વિરુદ્ધ છેતરપિંડીનો કેસ રદ કરવા અરજી