Sanjay Rautની મુશ્કેલીમાં વધારોઃ એકનાથ શિંદેએ મોકલાવી નોટિસ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ની શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde) પર તેમણે દરેક મતવિસ્તારમાં 25-30 કરોડ રૂપિયાની લ્હાણી કરી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. ઉદ્ધવ જૂથની શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં રાઉતે આ આરોપ મૂક્યો હતો. જેને પગલે હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાઉતને લીગલ (કાયદાકીય) નોટિસ મોકલાવી … Continue reading Sanjay Rautની મુશ્કેલીમાં વધારોઃ એકનાથ શિંદેએ મોકલાવી નોટિસ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed