વસઈ-વિરારવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ટ્રાફિકની સમસ્યા ઉકેલાશે

મુંબઈ: મુંબઈ નજીકના વસઈ વિરાર શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પ્રસ્તાવિત ચાર ઓવરબ્રિજને એમએમઆરડીએ તરફથી વહીવટી મંજૂરી મળી ગઈ છે. રેલવેની મંજૂરી મળ્યા બાદ કામ શરૂ કરવામાં આવશે. આ બ્રિજ બંધાઈ ગયા બાદ વસઈવાસીઓને રાહત થશે.વસઈ વિરારનું ક્ષેત્રફળ ૩૮૦ ચોરસ કિલોમીટર છે અને શહેરની વસ્તી ૨૫ લાખ સુધી પહોંચી ગઈ છે. શહેરના રસ્તાઓ સાંકડા છે … Continue reading વસઈ-વિરારવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ટ્રાફિકની સમસ્યા ઉકેલાશે