રસ્તાઓની ક્વોલિટી કેવી? હવે IIT Bombay કરશે નિરીક્ષણ…

મુંબઈ: મુંબઈમાં રસ્તાઓના ખાડાઓ એ એક મોટી સમસ્યા છે ત્યારે શહેરનારસ્તાઓની ગુણવત્તા કેવી છે તેની ચકાસણી કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારાઆઇઆઇટી(ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી) બૉમ્બેની નિમણૂંક કરવામાંઆવી હતી. આ પણ વાંચો : જીએનએસએસ છે? તો હવે કરજો મફત પ્રવાસ… આ માટે પાલિકા અને આઇઆઇટી બૉમ્બે વચ્ચે એમઓયુ(મેમોરેન્ડમ ઑફઅંડરસ્ટેન્ડિંગ) બાદ હવે સિમેન્ટ કોંક્રીટના બનાવવામાં આવેલા રસ્તાઓની … Continue reading રસ્તાઓની ક્વોલિટી કેવી? હવે IIT Bombay કરશે નિરીક્ષણ…