Badlapur Horror: ‘બહેન ખરેખર લાડકી હોય તો તેની માટે…’ Raj Thackerayની મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સલાહ

મુંબઈ: સાડા ત્રણ અને ચાર વર્ષની માસૂમ બાળકીઓને પોતાની વિકૃતિનો ભોગ બનાવનારા નરાધમ વિરુદ્ધ આખા રાજ્ય અને દેશમાં રોષનો જુવાળ ફાટ્યો છે ત્યારે મહાયુતિનું સમર્થન કરનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ આ મામલે સરકારની ટીકા કરી છે.રાજ ઠાકરેએ બુધવારે ફરી એક વખત સોશિયલમ મીડિયા સાઇટ એક્સ(પહેલા ટ્વિટર) દ્વારા પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું … Continue reading Badlapur Horror: ‘બહેન ખરેખર લાડકી હોય તો તેની માટે…’ Raj Thackerayની મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સલાહ