કૉંગ્રેસના વોટનું વિભાજન થશે તો મહાયુતિના વોટ પણ…. સંજય રાઉતનો દાવો

શિવસેના-યુબીટી સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીના ત્રણેય ઉમેદવારો ચૂંટાઈ આવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને લોકસભાના પરિણામોને ધ્યાનમાં રાખીને, ઘણા વિધાનસભ્યો મહાવિકાસ અઘાડી (MVA) તરફ ઝુકાવ કરી રહ્યા છે. તેથી જો કૉંગ્રેસના મતોનું વિભાજન થાય તો તેવી જ રીતે ભાજપ, શિંદે જૂથ, અજિત પવાર જૂથના મતોનું … Continue reading કૉંગ્રેસના વોટનું વિભાજન થશે તો મહાયુતિના વોટ પણ…. સંજય રાઉતનો દાવો