ચારિત્ર્ય પર શંકા કરનારા પતિની કુહાડીના ઘા ઝીંકી હત્યા: પત્નીની ધરપકડ

પાલઘર: ચારિત્ર્ય પર શંકા કરનારા પતિની કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યા પછી ખોટી વાર્તા ઘડી કાઢનારી પત્નીની પોલીસે ધરપકડ કરી હતી.વાડા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર દત્તા ક્ધિદ્રેએ જણાવ્યું હતું કે ઘટના પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં 8 મેની રાતે બની હતી. ભરઊંઘમાં સૂતેલા અજય રઘુનાથ બોછલ (26)ની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.બનાવની જાણ થતાં વાડા … Continue reading ચારિત્ર્ય પર શંકા કરનારા પતિની કુહાડીના ઘા ઝીંકી હત્યા: પત્નીની ધરપકડ