મુંબઈ મનપાની ચૂંટણી વહેલી તકે યોજો: આદિત્ય ઠાકરે

મુંબઈ: શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેએ શુક્રવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની લાંબા સમયથી પડતર ચૂંટણીઓ વહેલી તકે યોજવાની માગણી કરી હતી, જે હાલમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિયુક્ત પ્રશાસક હેઠળ છે.વિધાનસભામાં બોલતા મુંબઈના વરલીના વિધાનસભ્યે ધ્યાન દોર્યું હતું કે મહાનગરમાં હવે બે વર્ષથી વધુ સમયથી કોર્પોરેટરો નથી અને 15 વોર્ડ અધિકારીઓની જગ્યાઓ ખાલી છે. લોકોએ પોતાના … Continue reading મુંબઈ મનપાની ચૂંટણી વહેલી તકે યોજો: આદિત્ય ઠાકરે