ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના: એટીસીના નિવૃત્ત જનરલ મેનેજર, તેમની પત્નીના મૃતદેહ કારમાંથી બહાર કઢાયા

મુંબઈ: ઘાટકોપરમાં છેડાનગર ખાતે હોર્ડિંગ દુર્ઘટના બાદ બુધવારે મોડી રાતે બચાવ કર્મચારીઓએ એર ટ્રાફિક ક્ધટ્રોલ (એટીસી)ના નિવૃત્ત જનરલ મેનેજર અને તેમની પત્નીના મૃતદેહ કારમાંથી બહાર કાઢ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. હોર્ડિંગ નીચે ફસાયેલી કારમાંથી મધરાતે દંપતીના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જેમની ઓળખ મુંબઈ એટીસીના નિવૃત્ત જનરલ મેનેજર મનોજ ચાન્સોરિયા (60) અને તેમની પત્ની … Continue reading ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના: એટીસીના નિવૃત્ત જનરલ મેનેજર, તેમની પત્નીના મૃતદેહ કારમાંથી બહાર કઢાયા