ઝૂંપડાવાસીઓનો પાણીનો વેરો વધારો છો તો મેચના આયોજકોને ફીમાંથી માફી કેમઃ હાઈ કોર્ટનો સરકારને સવાલ

મુંબઈ: પોલીસ તૈનાત કરવા માટે આઈપીએલ મેચોના આયોજકો પાસેથી બાકી નીકળતી રકમ ઘટાડવાના અને માફ કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવવાનો નિર્દેશ બોમ્બે હાઈ કોર્ટે આજે રાજ્ય સરકારને આપ્યો હતો અને નોંધ્યું હતું કે તેને સરકારનો નિર્ણય તર્કબદ્ધ નથી લાગતો.મુખ્ય ન્યાયમૂર્તિ ડી કે ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ અમિત બોરકરની ખંડપીઠે જણાવ્યું હતું કે એક તરફ સરકાર … Continue reading ઝૂંપડાવાસીઓનો પાણીનો વેરો વધારો છો તો મેચના આયોજકોને ફીમાંથી માફી કેમઃ હાઈ કોર્ટનો સરકારને સવાલ