‘ભાગલા પાડનારાઓને જાકારો આપ્યો હરિયાણાની જનતાએ’: કૉંગ્રેસની કારમી હાર બાદ શ્રીકાંત શિંદેના પ્રહારો…

મુંબઈ: મહારાષ્ટ્રમાં પણ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હરિયાણાની ચૂંટણીના પરિણામોની ખૂબ જ ચર્ચા થઇ રહી છે અને વિપક્ષો તેમ જ સત્તાધારી પક્ષ પ્રતિક્રિયા આપી રહ્યો છે. સાંસદ તેમ જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર ડૉક્ટર શ્રીકાંત શિંદેએ પણ આ વિશે જણાવ્યું હતું કે હરિયાણાની જનતાએ કૉંગ્રેસની ભાગલા પાડોની નીતિને જાકારો આપી દીધો છે. … Continue reading ‘ભાગલા પાડનારાઓને જાકારો આપ્યો હરિયાણાની જનતાએ’: કૉંગ્રેસની કારમી હાર બાદ શ્રીકાંત શિંદેના પ્રહારો…