ભાજપને ‘ડિંગો’ દેખાડી મહારાષ્ટ્રના મોટા નેતાએ કર્યું આ કામ…

મુંબઈ: ભાજપના મોટા ગજાના નેતા હર્ષવર્ધન પાટીલ શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)માં સામેલ થવાના હોવાની ચર્ચા ચાલી રહી હતી તેના પર હર્ષવર્ધન પાટીલે પોતે જ મહોર મારી છે. તેમણે પોતાના સમર્થકો સાથે તે શરદ પવારના પક્ષમાં સામેલ થશે, તેવી જાહેરાત કરી દીધી છે. આ પણ વાંચો : Eknath Shinde સરકારની મંત્રીની કારનો થયો ભયંકર અકસ્માત … Continue reading ભાજપને ‘ડિંગો’ દેખાડી મહારાષ્ટ્રના મોટા નેતાએ કર્યું આ કામ…