નકસલવાદીઓની વિચારધારા ભાંગવામાં સરકાર સફળઃ એકનાથ શિંદે

યશ રાવલનવી દિલ્હી: હજી શુક્રવારે જ આપણા સુરક્ષા દળોના હાથે 31 નક્સલવાદીઓ હણાયા હતા અને ડાબેરી ઉગ્રવાદ વિરુદ્ધ એક મોટી જીત ભારતીય સુરક્ષા દળોને મળી હતી ત્યારે ડાબેરી આતંકવાદને સંપૂર્ણપણે સમાપ્ત કરવા માટે એક મહત્ત્વની બેઠક નવી દિલ્હીમાં યોજવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિતના મહાનુભવો … Continue reading નકસલવાદીઓની વિચારધારા ભાંગવામાં સરકાર સફળઃ એકનાથ શિંદે