Good News: કોંકણ રેલવે હવે બોરીવલી સુધી દોડાવવામાં આવશે

મુંબઇઃ કાંદિવલી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે સાંજે એવી જાહેરાત કરી છે જે જાણીને મુંબઇગરાના ચહેરા ખુશીથી ઝુમી ઉઠશે.ગણપતિ ઉત્સવ દરમિયાન બોરીવલી-વિરાર સેક્ટરથી કોંકણ પટ્ટામાં ટ્રેન સેવાઓ શરૂ કરવા માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. ઉપરાંત પનવેલથી બોરીવલી સુધીની મુસાફરી સરળ બને તે માટે પશ્ચિમ લાઇનમાં … Continue reading Good News: કોંકણ રેલવે હવે બોરીવલી સુધી દોડાવવામાં આવશે