
ગુરુવારે ગૌરીને તેડાવવામાં આવી હતી અને તેનો શૃંગાર કરવામાં આવ્યો હતો. આજે (શુક્રવારે) ગૌરી પૂજન બાદ શનિવારે તેનું બાપ્પાની સાથે વિસર્જન કરવામાં આવશે. (અમય ખરાડે)
ગુરુવારે ગૌરીને તેડાવવામાં આવી હતી અને તેનો શૃંગાર કરવામાં આવ્યો હતો. આજે (શુક્રવારે) ગૌરી પૂજન બાદ શનિવારે તેનું બાપ્પાની સાથે વિસર્જન કરવામાં આવશે. (અમય ખરાડે)