ગાંધીગીરીઃ મધ્ય રેલવેમાં ટ્રેનોના ‘ધાંધિયા’થી ત્રસ્ત પ્રવાસી સંગઠનોએ શાંતિપૂર્ણ રીતે કર્યું આંદોલન, પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મધ્ય રેલવેમાં નિયમિત રીતે લોકલ ટ્રેનોના ધાંધિયા રહે છે, જે રેગ્યુલર વિના કારણ ટ્રેનો મોડી દોડતી હોવા છતાં રેલવે ફક્ત એનાઉન્સ કરીને હાથ ઊંચા કરે છે. વધતી પ્રવાસીઓની મુશ્કેલીઓ અંગે રેલવે પેસેન્જર સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી. પીક અવર્સ જ નહીં, પરંતુ નોન-પીક અવર્સમાં પણ એક પછી એક ટ્રેનો રદ કરતા હોવાથી … Continue reading ગાંધીગીરીઃ મધ્ય રેલવેમાં ટ્રેનોના ‘ધાંધિયા’થી ત્રસ્ત પ્રવાસી સંગઠનોએ શાંતિપૂર્ણ રીતે કર્યું આંદોલન, પણ