મહાવિકાસ આઘાડીમાં સંઘર્ષના એંધાણ?

લોકસભાની ચૂંટણીમાં શિવસેનાના યોગદાનને યાદ રાખો: સંજય રાઉત મુંબઈ: મહાવિકાસ આઘાડીમાં મુખ્ય પ્રધાન પદને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં શુક્રવારે નવો ફણગો ફૂટ્યો હતો. શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં કૉંગ્રેસની બેઠકોની સંખ્યા વધી તેમાં શિવસેના (યુબીટી)નું યોગદાન છે તે કૉંગ્રેસે ભૂલવું જોઈએ નહીં. જો કૉંગ્રેસના નેતાઓ એમ … Continue reading મહાવિકાસ આઘાડીમાં સંઘર્ષના એંધાણ?