આમચી મુંબઈ

થાણે શહેરમાં પાંચ ટકા પાણીકાપ લાગૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબઈમાં ૩૦ મેથી પાંચ ટકા પાણીકાપ લાગુ થયા બાદ હવે થાણે શહેરમાં પણ પાંચ ટકા પાણીકાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. તો બુધવાર પાંચ જૂનથી ૧૦ ટકા પાણીકાપ અમલમાં આવશે.

મુંબઈ મહાનગરપાલિકાને પાણીપુરવઠો કરનારા જળાશયમાં પાણીની સપાટીમાં થયેલા ઘટાડો થયો છે. પાણીનો સ્ટોક વધુમાં વધુ સમય ચાલી શકે તે માટે તકેદારીના પગલારૂપે મુંબઈ મહાનગરપાલિકાએ પાંચ ટકા પાણીકાપનો નિર્ણય લીધો છે. એ સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ થાણે શહેરને પણ પુરવઠો કરતા પાણીમાં પાંચ ટકાનો કાપ મુક્યો છે. તેથી થાણે મહાનગરપાલિકાને પણ પોતાના વિસ્તારમાં પાંચ ટકા પાણીકાપ લાગુ કરવો પડ્યો છે. બુધવાર, પાંચ જૂનથી આ પાણીકાપ ૧૦ ટકા થઈ જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ