નાગપુરમાં ગનપાવડરની ફેક્ટરીમાં વિસ્ફોટ પછી ભીષણ આગઃ પાંચના મોત

નાગપુરઃ શહેર નજીકની એક ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગવાના બનાવમાં મોટી જાનહાનિના સમાચાર મળ્યા છે. ફેક્ટરીમાં વિસ્ફોટ અને આગ લાગવાના સમાચાર મળ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક માહિતી અનુસાર નાગપુરમાં આજે બપોરે એક વિસ્ફોટક પદાર્થ બનાવવાની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ વખતે ફેક્ટરીમાં ઘણા કામદારો કામ કરી રહ્યા … Continue reading નાગપુરમાં ગનપાવડરની ફેક્ટરીમાં વિસ્ફોટ પછી ભીષણ આગઃ પાંચના મોત