Fadnavis VS Deshmukh: દેશમુખ સાથેના વિવાદમાં ફડણવીસના સમર્થકો આવ્યા, પૂછયાં સવાલો

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સભ્ય શ્યામ માનવ અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપો મૂક્યા અને પોતાની પાસે પુરાવા હોવાનો દાવો કર્યો છે ત્યારે ભાજપ તેમ જ મહાયુતિ (એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર)ના ભાજપના સાથી પક્ષો ફડણવીસના બચાવમાં ઉતર્યા છે.ફડણવીસના બચાવમાં ઉતરી ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર … Continue reading Fadnavis VS Deshmukh: દેશમુખ સાથેના વિવાદમાં ફડણવીસના સમર્થકો આવ્યા, પૂછયાં સવાલો