ફડણવીસ રાજકીય વેર લઈ રહ્યા છે: અનિલ દેશમુખ

નાગપુર: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી (એસપી)ના જ્યેષ્ઠ નેતા અનિલ દેશમુખે રવિવારે એવો દાવો કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેનો ઉપયોગ કરીને તેમની સામે આક્ષેપો કરીને ‘રાજકીય વેર’ લઈ રહ્યા છે.અહીં પત્રકારો સાથે વાત કરતાં દેશમુખે ફડણવીસને જસ્ટિસ ચાંદીવાલ કમિશનનો રિપોર્ટ સાર્વજનિક કરવા પડકાર ફેંક્યો હતો … Continue reading ફડણવીસ રાજકીય વેર લઈ રહ્યા છે: અનિલ દેશમુખ