જૂતા મારો આંદોલન કરનારી એમવીએને દેવેન્દ્ર ફડણવીસે ફટકારી, કર્યા આ સવાલો

મુંબઇઃ સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા 26 ઓગસ્ટના રોજ તૂટી પડી હતી. આ ઘટના બાદ મહારાષ્ટ્રની મહાયુતિ સરકારની ઘણી ટીકા થઈ રહી છે. મહાવિકાસ આઘાડી (MVA)એ મહારાષ્ટ્ર સરકારને શિવદ્રોહી ગણાવીને મુંબઈમાં વિરોધ માર્ચ અને ‘જૂતા મારો’ આંદોલન શરૂ કર્યું છે અને આ ઘટનાનો વિરોધ કર્યો છે. આ આંદોલનને લઈને હવે નાયબ મુખ્ય … Continue reading જૂતા મારો આંદોલન કરનારી એમવીએને દેવેન્દ્ર ફડણવીસે ફટકારી, કર્યા આ સવાલો