ચૂંટણી પંચે શરદ પવાર જૂથને આપી મોટી રાહત

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્ય ચૂંટણી પંચે એનસીપી શરદ પવાર જૂથને મોટી રાહત આપી છે. ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથનું ચૂંટણી ચિન્હ ‘તુતારી વાદ્ય’ જાળવી રાખી ‘પિપાની’ અને ‘તુતારી’ ચૂંટણી ચિહ્નો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.આજે એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા પત્રને પત્રકાર પરિષદમાં વાંચી સંભળાવ્યો … Continue reading ચૂંટણી પંચે શરદ પવાર જૂથને આપી મોટી રાહત