દુષ્કાળગ્રસ્ત મરાઠવાડાને સુજલામ સુફલામ કરવા એકનાથ શિંદેનો મોટો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના દુકાળગ્રસ્ત ગણાતા મરાઠવાડા વિસ્તારને સુજલામ સુફલામ બનાવવા માટે મહારાષ્ટ્રની એકનાથ શિંદેએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણયને પગલે ખેડૂતોની આત્મહત્યા બંધ થઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, એમ મુખ્ય પ્રધાનની કચેરીમાંથી જાણવા મળ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની ખૂબ જ મહત્વપૂર્ણ … Continue reading દુષ્કાળગ્રસ્ત મરાઠવાડાને સુજલામ સુફલામ કરવા એકનાથ શિંદેનો મોટો નિર્ણય